Subscription

...Empowerment and Enlightenment of Womanhood

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
Main
On Date: 18 July 2021
Activity: Covid-19

યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં ભક્તિધામ, નેત્રંગ, જી.ભરૂચ મુકામે આ વિસ્તારના શ્રી મનસુખભાઈ વસાવા (સાંસદશ્રી), ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો તથા સંસ્થાના સાધ્વી બહેનોએ ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.