...Empowerment and Enlightenment of Womanhood
બાળકોમાં ''કોવિડ-૧૯ અટકાયત તથા જાગૃતિ અભિયાન'' અંતર્ગત વાકોડ ગામે (તા. ઘોઘંબા, જી. પંચમહાલ) યોગી મહિલા કેન્દ્ર દ્વારા ૧૦૦થી વધુ મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
યોગી મહિલા કેન્દ્ર દ્વારા ''બાળકોમાં કોવિડ-૧૯ ના સંક્રમણ અટકાયત અને જાગૃતિ અભિયાન'' અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં મુ.કાનાકુવા, પો.ભાટપુર, તા.સંખેડા મુકામે સંસ્થાના સાધ્વી બહેનો તથા આ વિસ્તારના મહાનુભાવો શ્રીમતિ ગીતાબેન રાઠવા (સાંસદ-છોટાઉદેપુર), શ્રી અભેસિંહ તડવી (ધારાસભ્ય) તેમજ શ્રીમતિ મલકાબેન પટેલે (જિલ્લા પંચાયત પ્રમુખ) ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા.
For Prevention of Corona Virus Infection, Ministry of AYUSH had recommended some Ayurvedic Medicines, those were distributed at Sachin, Surat on April 22, 2020